Sardar Sanman Yatra 2025 — સરદાર સન્માન યાત્રા

Heading

અખંડ‎ ભારતના‎ શિલ્પી, લોખંડી પુરુષ અને‎ રાષ્ટ્રીય‎ એકતાના‎ અવિસ્મરણીય યોદ્ધા‎ સરદાર‎ વલ્લભભાઈ પટેલ‎ ની 150મી‎ જન્મજયંતિ‎ પૂર્વે‎ અમારા દ્વારા “સરદાર સન્માન‎ યાત્રા” નું ભવ્ય‎ આયોજન કરવામાં‎ આવી‎ રહ્યું‎ છે.‎ આ યાત્રા‎ 11 સપ્ટેમ્બર થી‎ 22 સપ્ટેમ્બર,‎ બારડોલી‎ થી‎ પવિત્ર સોમનાથ ધામ‎ સુધી, 12‎ દિવસની રહેશે, જે‎ કુલ‎ 1800 કી.મી. નું અંતર કાપી‎ 355 ગામોમાં‎ જવાની છે.

સરદાર સાહેબના સિદ્ધાંતો,‎ દેશભક્તિ અને રાષ્ટ્રની‎ એકતા‎ માટેના યોગદાનથી‎ પ્રેરણા‎ લઇ, એકતાની‎ તરફની આ યાત્રા છે. જેમાં દરેક ધર્મ, જ્ઞાતી, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનુ અમુલ્ય કાર્ય થવાનું છે.

Banner